મીરા-ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાનો પ્રાઈવેટ જગ્યાનો વિવાદ
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 5 : દહિસરથી કાશીગાંવ મેટ્રો રેલનું મંગળવારે (7 એઁપ્રિલે) મુખ્ય
પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લોકાર્પણ કરશે. જોકે, ભાજપના મીરા-ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર
મહેતાની પ્રાઈવેટ મિલકતના વિવાદે પગલે કાશીગાંવ મેટ્રો સ્ટેશનનું કામ હજી પણ પૂરું
નથી થઈ શક્યું. આથી અધૂરાં મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટનથી લોકોને શું ફાયદો? એવો....