• સોમવાર, 06 એપ્રિલ, 2026

બ્લૅક મૅજિક દૂર કરવામાં થાણેના પરિવારે રૂા. 1.66 કરોડ ગુમાવ્યા

પોલીસે અંધેરીના મંજુનાથ શેટ્ટી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : અંધશ્રદ્ધાની શંકામાં થાણેના એક પરિવારે રૂા. 1.66 કરોડ રૂપિયા ગુમાવ્યાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધેરીમાં રહેતા મંજુનાથ શેટ્ટીએ બ્લૅક મૅજિક દૂર કરવાને નામે આ પરિવાર પાસેથી આટલી મોટી રકમ પડાવવાનો આરોપ કરી પરિવારે થાણેના કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ