• બુધવાર, 08 એપ્રિલ, 2026

સિંધુદુર્ગનાં 276 ગામનાં નવ હજાર ઘરમાં બાયોગૅસ પ્લાન્ટ

મુંબઈ, તા. 7 : અખાતી દેશમાં યુદ્ધને લીધે રાંધણગૅસનો પુરવઠો ખોરવાયો છે. ઠેર ઠેર સિલિન્ડર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ સિંધુદુર્ગ જિલ્લાના 276 ગામમાં બાયોગૅસ પ્લાન્ટના ઉપયોગને લીધે ગૅસની તંગીની ચિંતા મટી છે. આ ગામોના 9007 ઘરોમાં બાયોગૅસ પ્લાન્ટ છે. એમાં એઠવાડથી માંડીને છાણ સુધીના તમામ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ