• બુધવાર, 08 એપ્રિલ, 2026

ઈરાનમાં ભારતીયો જ્યાં છે ત્યાં જ રહે : સરકારની ઍડવાઈઝરી

નવી દિલ્હી, તા. 7 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં ન આવે તો  ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી છે. ત્યારે ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાંજ રહેવા કહ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ