• બુધવાર, 08 એપ્રિલ, 2026

મીરા-ભાયંદરમાં 30 ટકા જમીન નરેન્દ્ર મહેતાની : પ્રતાપ સરનાઈક

મેટ્રોના ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રધાનની હાજરીમાં ટોણો માર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : દહિસરથી કાશીગાંવ મેટ્રોનું આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથે લોકાર્પણ કરાયું હતું ત્યારે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે મીરા-ભાયંદરના ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાને ટોણો માર્યો હતો કે મીરા-ભાયંદરની 30 ટકા જમીન તેમની છે. એમાંથી તેઓ મને 10 ટકા જમીન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ