• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

ભારત પણ લાદે અમેરિકા ઉપર 50 ટકા ટેરિફ : થરુર

કૉંગ્રેસ સાંસદે કહ્યું સંબંધ ન રાખવો હોય તો ભારતને પણ અમેરિકાની જરૂર નથી

નવી દિલ્હી, તા. 7 : કોંગ્રેસ સાંસદ શશિ થરુરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર વધુ પચીસ ટકા ટેરિફ લાદવાના નિર્ણયને અયોગ્ય, બેવડું માપદંડ ધરાવતો અને ભારત-અમેરિકાના સંબંધો પ્રત્યે અસંવેદનશિલ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદ્યો છે તો પછી ભારતે પણ 50 ટકા ટેરિફ.....