• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

અયોધ્યામાં રામમંદિર બાદ હવે સીતામઢીમાં જાનકી મંદિર

આજે અમિત શાહના હાથે પાયાવિધિ રૂા. 882 કરોડના ખર્ચે 67 એકરમાં 11 માસમાં નિર્માણ

સીતામઢી, તા. 7 : અયોધ્યામાં રામમંદિર બાદ બિહારના સીતામઢીમાં માતા સીતાનાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે શુક્રવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પાયાવિધિ કરશે. પુનૌરાધામમાં 67 એકર ભૂમિ પર આ સીતામંદિર માત્ર 11 મહિનામાં તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું.....