મુંબઈ. તા. 15 : હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આજથી એટલે કે સોમવારથી ઉષ્ણતામાનમાં ફરી વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈમાં પણ પારો ઊંચો જ રહેવાનો છે. મરાઠવાડામાં રવિવારથી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ અંશ સેલ્સિયસ જેટલો વધારો થશે. લઘુતમ તાપમાન પણ સોમવાર પછી વધી....