• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ખાંડની નિકાસ માટેની મંજૂરીની શક્યતા નથી  

મુંબઈ, તા. 15 : વર્તમાન સિઝનમાં ખાંડની નિકાસની કોઈ શક્યતા નથી. ખાદ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વર્તમાન સિઝનમાં કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ માટે મંજૂરી આપે એવી શક્યતા નથી. ખાંડ ઉદ્યોગ નિકાસની મંજૂરી માટે સરકારને સતત રજૂઆત કરી રહ્યો છે, પરંતુ સરકાર માટેની મંજૂરી આપે એવી....

ઇ-પેપરના નવા શુલ્ક