• મંગળવાર, 30 એપ્રિલ, 2024

બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી કઠોળની આયાત કરાશે  

મુંબઈ, તા. 15 : વિવિધ કઠોળના સતત વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર કઠોળની આયાતમાં વધારો કરી રહી છે. કઠોળના પુરવઠામાં વધારો કરવા સરકાર કઠોળની આયાતનું વૈવિધ્યકરણ કરી રહી છે. સરકાર બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશો ખાતેથી પણ કઠોળની આયાત કરવાનો પ્લાન ધરાવે છે. માટે...

ઇ-પેપરના નવા શુલ્ક