ઉદ્ધવ ઠાકરેના અૉપરેશન દેવેન્દ્રની ટિપ્પણીનો જવાબ આપ્યો
મુંબઈ, તા. 28 (પીટીઆઈ)
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું કે રાજ્યની 14 કરોડ
જનતા અને ભાજપના વરીષ્ઠ નેતાઓના આશિર્વાદ છે એટલે કોઈ મારી પાંખ કાપી ન શકે. ઉદ્નવ
ઠાકરેએ તેમના પક્ષના છ સાંસદ સાથ છોડી જવાના અૉપરેશન ટાઈગરને બદલે આ અૉપરેશન દેવેન્દ્ર
હોવાનું કહ્યું હતું એનો....