• સોમવાર, 29 જૂન, 2026

કરાચીમાં પાક. સુરક્ષાદળોની છાવણી ઉપર આતંકી હુમલો

4 રેન્જર્સ અને 6 આતંકવાદી મરાયા : પહેલાં ગોળીબાર અને પછી થયો જોરદાર ધડાકો

ઈસ્લામાબાદ, તા.28 : પાકિસ્તાનનાં કરાચીમાં શનિવારની મોડી રાતે સુરક્ષાદળોની એક છાવણી ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં ચાર પાકિસ્તાની રેન્જર્સ મરાયા હતા અને છ આતંકવાદીનો પણ ખાત્મો થયો હતો. પાક. સુરક્ષા દળો દ્વારા એક આતંકવાદીને જીવિત પકડી પાડવામાં આવ્યો છે. કરાચીમાં સુરક્ષા દળોના કેમ્પમાં ધડાકો થતાં પહેલાં....

ઇ-પેપરના નવા શુલ્ક