• મંગળવાર, 30 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપની કંપનીઓમાં એલઆઈસીના રોકાણના મૂલ્યમાં 59 ટકાની વૃદ્ધિ

વર્ષ 2023-24માં મૂલ્યમાં 22,378 કરોડ રૂપિયાનો વધારો

મુંબઈ, તા. 15 : જાહેરક્ષેત્રની ઇન્સ્યુરન્સ સેક્ટરની કંપની એલઆઈસીએ અદાણી ગ્રુપની કંપનીઓમાં જે રોકાણ કર્યું છે એના મૂલ્યમાં વર્ષ 2023-24 દરમિયાન 59 ટકાનો વધારો થયો છે. અદાણી ગ્રુપની સાત કંપનીઓમાં એલઆઈસીના રોકાણનું મૂલ્ય માર્ચ 2023ના અંતે રૂા. 38,471 કરોડનું હતું. માર્ચ 2024ના અંતે વધીને.....

ઇ-પેપરના નવા શુલ્ક