• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મોદીના ડાબેરીઓ, ડીએમકે પર પ્રહાર  

કેરળ અને તામિલનાડુમાં પ્રચાર સભા

નવી દિલ્હી, તા.15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળ અને તામિલનાડુની યાત્રા કરી હતી. કેરળના પલક્કડ અને તિરુવનંતપુરમમાં સભા કરી હતી જેમાં તેમણે ડાબેરીઓ પર પ્રહારો કર્યા હતા. બપોર બાદ તેઓ તામિલનાડુના તિરુનેલવેલી ગયા હતા જ્યાં પણ સભાને સંબોધી હતી અને શાસક ડીએમકે અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા....

ઇ-પેપરના નવા શુલ્ક