• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રામનવમીના શ્રદ્ધાળુઓ માટે 20 કલાક ખુલ્લું રહેશે રામ મંદિર  

15 લાખ દર્શનાર્થી અયોધ્યા પહોંચે તેવું અનુમાન

અયોધ્યા, તા. 15 : હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર રામ 17મીએ રામ નવમીના દિવસે 20 કલાક સુધી ખુલ્લું રહેશે તેવું મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ જણાવ્યું હતું. દિવસે દેશ-વિદેશના 15 લાખથી વધુ દર્શનાર્થી આવી શકે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. જો કે, તે દરમિયાન વીઆઈપીઓ માટે....

ઇ-પેપરના નવા શુલ્ક