15 લાખ દર્શનાર્થી અયોધ્યા પહોંચે તેવું અનુમાન
અયોધ્યા, તા. 15 : હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર રામ 17મીએ રામ નવમીના દિવસે 20 કલાક સુધી ખુલ્લું રહેશે તેવું મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ જણાવ્યું હતું. આ દિવસે દેશ-વિદેશના 15 લાખથી વધુ દર્શનાર્થી આવી શકે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. જો કે, તે દરમિયાન વીઆઈપીઓ માટે....