21 નિવૃત્ત ન્યાયાધીશોનો દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને પત્ર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના 21 સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયતંત્રને નબળા પાડવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્ર લખનારામાં સુપ્રીમ કોર્ટના ચાર અને હાઈ કોર્ટના 17 સેવાનિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ પત્રમાં કેટલાંક જૂથ દ્વારા.....