• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

કર્ણાટકના પ્રધાન બી. નાગેન્દ્રનું રાજીનામું

રૂ. 89 કરોડના કૌભાંડનો વિવાદ 

નવી દિલ્હી, તા. 28 : કર્ણાટકના કેબિનેટ પ્રધાન બી નાગેન્દ્રએ કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ શેડયૂલ્ડ ટ્રાઈબ્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં કથિત 89 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. નાગેન્દ્રએ આ રાજીનામું રાયચુરથી બેલ્લારી સુધી થનારી ભાજપની 10 દિવસની પદયાત્રા પહેલા આપ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ