મુંબઈ, તા. 28 : દેશમાં આકસ્મિક મૃત્યુ કેસોમાં આપવામાં આવતું સૌથી વધુ વળતર રકમમાંની એક આપતાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યૂનલ (એમએસીટી)એ તાજેતરમાં વીમા કંપનીને દુબઈ સ્થિત ભારતીય ઇન્ટિરિયર ડિઝાઇનરના પરિવારને વ્યાજ સહિત રૂા. 33.6 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો હતો. જેનું 32 વર્ષ પહેલાં 1994માં થાણે,.....