• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

વસઈ-વિરાર પાલિકામાં રૂા. 64 કરોડના કૌભાંડ અંગે કૉન્ટ્રાક્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : વસઈ-વિરાર પાલિકામાં ઘનકચરા ખાતામાં જૂના પડેલા કચરાના જૈવ-ખાણકામ (બાયો-માયનિંગ) પ્રકલ્પમાં કુલ રૂા. 64 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. આ પ્રકરણ અંગે મે. સાઈ યુટિલિટી કૉન્ટ્રાક્ટર્સ પ્રા. લિમિટેડ એ કૉન્ટ્રાક્ટર કંપની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાજપના આગેવાન અને વિરોધ પક્ષના નેતા મનોજ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ