નેપાળમાં ફરી જળપ્રલયનો ભય
રેસ્ક્યૂ અૉપરેશનમાં
અવરોધ : મૃત્યુઆંક 600થી વધુ
નવી દિલ્હી, તા.28: નેપાળમાં
બુધવારે આવેલા પ્રલયકારી પૂરે આખા દેશમાં ભારે તબાહી અને ખાનાખરાબી સર્જી દીધી છે.
મૃત્યુઆંક ભયાનક ઝડપે વધીને 600થી વધુનો થઈ ગયો છે. આ પ્રાકૃતિક આફત પછી બચાવ-રાહતકાર્ય
યુદ્ધનાં ધોરણે ચલાવવામાં આવી રહ્યાં છે પણ તિબેટ સીમાએ ફરીથી બેરિયર લેક ફાટતા નેપાળને
પડયાં ઉપર પાટું....