અભિનેતા અને નિર્માતા હરમન બાવેજાના બેનર હેઠળ કાશ્મીરના પહેલા અશોકચક્ર એવૉર્ડના વિજેતા દિવંગત લાંસ નાયક નાઝીર અહેમદ વાણીના જીવન પર આધારિત ફિલ્મ `ઈખવાન' બનવાની છે. દેશભક્તિ દર્શાવતી આ એક્શન પેક્ડ ડ્રામા ફિલ્મમાં વર્ષ 2018માં કાશ્મીરના બટાગુંડ ગામમાં ફરજ બજાવતી વખતે આંતકવાદીઓ સામે....