• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

હિંદુ વસતિના ઘટાડા પાછળ ઘૂસણખોરી, જન્મદરમાં ઘટાડો; ધર્માંતર જવાબદાર : ભાગવત

સરસંઘચાલકે કહ્યું કે એક પરિવારમાં ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવા જોઈએ

મુંબઈ, તા. 8 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે આજે મુંબઈમાં કહ્યું હતું કે, વસતિ પરિવર્તનશીલતા (પોપ્યુલેશન ડાયનેમીક્સ) પાછળ ધર્માંતરણ, ઘૂસણખોરી અને ઓછો જન્મદર આ ત્રણ પરિબળો જવાબદાર છે એમ વૈજ્ઞાનિકોનું સંશોધન કહે છે. ઘૂસણખોરી મામલે પૂછવામાં આવેલા સવાલના….