• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

આવકવેરાના નિયમો, ફૉર્મ સરળ બનશે

નવા નિયમોનો મુસદ્દો જારી : પહેલી એપ્રિલથી અમલ

નવી દિલ્હી, તા. 8 : આવકવેરાના નવા નિયમોનો મુસદ્દો જારી કરી દેવાયો છે. આ નવા નિયમો નવાં નાણાંકીય વર્ષ એટલે કે, પહેલી એપ્રિલ, 2026થી અમલી થશે. વેરા ફાઈલિંગ પ્રક્રિયા સરળ બનાવવા તેમજ સામાન્ય કરદાતા માટે નિયમો સરળ કરવાના હેતુ સાથે આ પહેલ સરકારે કરી છે. નવા પ્રસ્તાવિત મુસદ્દામાં નિયમો તેમજ ફોર્મની સંખ્યા….