કંપની દ્વારા હિન્દુઓ સાથે ભેદભાવ કરાતો હોવાની ફરિયાદ બાદ પગલું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20
: લેન્સકાર્ટ કંપનીમાં હિન્દુ કર્મચારીઓ સાથે
ભેદભાવ કરવાની સાથે તેમને કપાળમાં તિલક અને હાથમાં દોરા બાંધવા ન દેવાનો અને મુસ્લિમ કર્મચારીઓને હિજાબ પહેરવા સામે કોઈ વાંધો
ન લેવાનો હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે ભાજપની અલ્પસંખ્યક મુસ્લિમ નેતા નાઝીયા ઈલાહી
ખાને આજે અંધેરીની લેન્સકાર્ટ....