ગ્રામીણ ભાગોમાં સમયસર ચૂકવવાની ખાતરી
નવી દિલ્હી, તા. 20
: લાંબા સમયથી ઉચાટમાં જીવી રહેલા દેશના શ્રમિક સમુદાયને રાહત આપવા કેન્દ્ર સરકારે
સોમવારે મનરેગા યોજના હેઠળ મંજૂરી માટે 17,744 કરોડ રૂપિયા 2026-27ના પહેલા હપ્તારૂપે
ફાળવી દીધા હતા. દેશના ગ્રામીણ ભાગોમાં મજૂરોને સમયસર મંજૂરી મળી જાય તે સુનિશ્ચિત
કરવાના હેતુ સાથે આ ફાળવણી....