ઉત્સવ માટે ભોજન, ચિકિત્સાની વ્યવસ્થા
ઈસ્લામાબાદ, તા. 20
: પાકિસ્તાનમાં ત્રણ દિવસીય હિંગળાજ માતા ઉત્સવ રવિવારે સંપન્ન થયો હતો. અહેવાલ અનુસાર
ઉત્સવમાં ત્રણ લાખ હિન્દુઓ મંદિરે પહોંચ્યા હતા. આ આંકડો ગયા વર્ષના ઉત્સવ કરતા લગભગ
ત્રણ ગણો વધારે છે. ઉત્સવમાં આયોજન સ્થળે ભોજન વ્યવસ્થા, ચિકિત્સા સુવિધા વગેરેની વ્યવસ્થા
કરવામાં આવી.....