દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળતાં લોકો ભાવવિભોર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમની ચોરી થયા બાદ એ
પાછી મળવાની મોટેભાગે લોકો આશા છોડી દેતા હોય છે. પોલીસમાં ફરિયાદ લખાવ્યા બાદ મહિના
જ નહીં ઘણી વાર વર્ષો સુધી ધક્કા ખાધા બાદ પણ પોલીસ સ્ટેશનમાંથી `ચોર હાથ લાગશે તો
તમને બોલાવીશું' એવો જવાબ મળતો હોય છે. જો કે મીરા ભાયદર વસઈ....