• સોમવાર, 04 મે, 2026

ટીસીએસ પ્રકરણ : શીર ખુરમા અને ઠંડાં પીણાંમાં નશીલો પદાર્થ આપી મહિલાઓ પર બળાત્કાર કરાતો

એસઆઇટીની તપાસમાં હિન્દુ મહિલાઓ પર ધર્મ બદલવાનું દબાણ કરાતું હોવાનું પણ જણાયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 :  નાસિકની ટીસીએસની બીપીઓ અૉફિસમાં હિન્દુ મહિલાઓના શારીરિક શોષણ અને ધર્માંતરણનું પ્રકરણ દિવસે દિવસે વધુ ગંભીર અને ચોંકાવનારું વળાંક લઈ રહ્યંy છે. આ પ્રકરણની તપાસ કરી રહેલી એસઆઇટી  (સિસ્ટમેટિક ઈન્વેસ્ટિગેશન ટીમ)ના હાથમાં અત્યંત ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે. આરોપીઓએ પીડિત હિન્દુ....