પરમાત્માએ મને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે : મોદી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : વિપક્ષોએ ભારતની લોકશાહીને દુનિયામાં બદનામ કરવાનો કારસો ઘડયો છે. વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર અને મહાસત્તા બને એ માટે 24 કલાક અને સાત દિવસ કામ કરું છું. ઈશ્વર મારી પાસે આ વિશિષ્ટ કામ કરાવવા ઇચ્છે છે. સ્વામી વિવેકાનંદ અને મહર્ષી અરવિંદે પણ કહ્યું જ છે કે ભારત દેશના અસ્તિત્વનો હેતુ વિશ્વકલ્યાણનો છે એમ.....