• મંગળવાર, 01 જુલાઈ, 2025

પાકિસ્તાન આઠ કલાકમાં જ ઘૂંટણિયે પડયું : સીડીએસ

જનરલ અનિલ ચૌહાણે કહ્યું, નુકસાન કરતાં પરિણામ વધુ મહત્ત્વનું

નવી દિલ્હી, તા. 3 : ભારતે 48 કલાકનું યુદ્ધ માત્ર આઠ કલાકમાં પૂર્ણ કરી પાકિસ્તાનને પરાસ્ત કરીને ઘુંટણિયે પાડયું હતું.. યુદ્ધમાં નુકસાન કરતાં પરિણામ વધુ મહત્ત્વનું હોય છે તેમ પૂણેના વિશ્વવિદ્યાલયમાં `ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા' વિષય પર સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂર અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપતાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ....