• સોમવાર, 19 મે, 2025

છત્રપતિ શિવાજી મહારાજના નવા સ્મારકનું અનાવરણ મહારાષ્ટ્ર દિને

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : માલવણના રાજકોટ કિલ્લા ખાતે આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક તૂટી પડÎું અને મોટો વિવાદ ઊભો થયો તેના આઠ મહિના બાદ હવે શિવાજી મહારાજનું નવું સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું અનાવરણ પહેલી મેના રોજ......