• રવિવાર, 01 જૂન, 2025

હૈદરાબાદ વિરુદ્ધ લખનઉની આજે આર-પારની ટક્કર

લખનઉ, તા.19 : પ્લેઓફની રહી-સહી આશા જીવંત રાખવા માટે લખનઉ સુપર જાયન્ટસ ટીમ સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ કરો યા મરો સમાન મેચ રમશે. ત્યારે ઋષભ પંતની ટીમનું એકમાત્ર લક્ષ્ય જીત હશે. બીજી તરફ પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થઇ ચૂકેલી પેટ કમિન્સની ટીમનો ઇરાદો પ્રોત્સાહક.....