યવતમાળની ઘટનામાં કાળું નાણું આઇપીએલમાંથી આવ્યું હોવાની શંકા
મુંબઈ, તા. 7
: કાળાં નાણાં કાયદેસર કરવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં અનેક મજૂરોના બૅન્ક ખાતાનો
ઉપયોગ કરી આ ખાતા મારફત ત્રણ મહિનામાં રૂા. 100 કરોડથી વધુ રકમની હેરાફેરી કરવામાં
આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રૂપિયા આઇપીએલના હોવાનો આરોપ છે. આ મામલામાં
યવતમાળના પાંઢરકવડા પોલીસ સ્ટેશનના.....