• મંગળવાર, 08 જુલાઈ, 2025

જસ્ટિસ વર્મા કેસમાં એફઆરઆઇ નોંધો : ધનખડ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, રોકડ ક્યાંથી આવી એના મૂળ સુધી જવું જરૂરી

નવી દિલ્હી, તા. 7 : દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘેરથી અર્ધી બળેલી ચલણી નોટના મામલે તુરંત જ એફઆરઆઇ નોંધવાની જરૂર હોવાનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ બાબત માત્ર ચિંતાજનક જ નહીં, આપણી ન્યાયપાલિકા માટે ચોંકાવનારી હોવાથી તેના મૂળ સુધી પહોંચવું જરૂરી.....