મહારાષ્ટ્ર પાસે કારખાનાં કે ખાણો નથી, ટૅક્સ કયો લાવો છો?
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7
: મુંબઈમાં હિન્દી ભાષીઓને મારનારાઓ તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દૂ ભાષિકોને
મારી દેખાડો. પોતાના ઘરમાં કૂતરો પણ વાઘ હોય છે. કોણ કૂતરો અને કોણ વાઘએ તમે જ નક્કી
કરો એમ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટર ઉપર લખીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની
ટીકા કરી.....