• મંગળવાર, 07 એપ્રિલ, 2026

દિલ્હી શરાબ ગોટાળા કેસમાં કેજરીવાલ જાતે દલીલ કરશે

કેસમાંથી હટવા હાઈ કોર્ટમાં કરી અરજી : 13મીએ સુનાવણી

નવી દિલ્હી, તા. 6 : દિલ્હી શરાબ ગોટાળા મામલે હાઈકોર્ટમાં સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કેજરીવાલે આ કેસમાં કોઈ વકીલાતનામું આપ્યું ન હોવાથી જાતે દલીલ રજૂ કરશે તેમ જણાવ્યું હતું. આ કેસમાં આગામી સુનાવણી 13 એપ્રિલના યોજાશે. એક મીડિયા હેવાલ મુજબ, કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને આ કેસમાં પોતાને અલગ....