નવી નીતિનું લોકાર્પણ કરતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ : નાયબ સીએમ હર્ષ સંઘવીએ કહ્યું, મજબૂત ઈકોસિસ્ટમ સર્જાશે
અમદાવાદ, તા. 15 : મહાત્મા
મંદિર ખાતે રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ-2026ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે આ નવી નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનાર સર્વગ્રાહી
વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઉદ્યોગકારો, રોકાણકારો
અને વિવિધ....