• મંગળવાર, 16 જૂન, 2026

અમદાવાદ પ્લેન ક્રેશમાં ખૂલશે નવા રહસ્ય ?

એફઆઈપી દ્વારા નવેસરથી તપાસની માગણી 

વિમાનમાં પહેલેથી જ ખોટકો હોવાની આશંકા!

નવી દિલ્હી, તા.15: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-171ના તૂટી પડવાના ભેદભરમમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે. એક વર્ષ પૂર્વે બનેલી આ ભયાનક કરુણાંતિકામાં `ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટસ' (એફઆઈપી) તરફથી દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી)ને એક પત્ર લખીને પુન: તપાસની....